Abtak Media Google News

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુના નાનાભાઇ કુસૈયભાઇ સાહેબ શનિવારે પોતાની જીવનયાત્રાના ૬૫ વર્ષ પુર્ણ કરી ૬૬ માં વર્ષમાં પ્રવેશ કરતા હોવાથી તેમના પરિવાર અને દઅવતે હાદિયામાં ઉમંગની છોળો ઉઠી છે. હીજરીસન ૧૩૭૩ ૮મી રજબના દિવસે જન્મેલા કુસૈયભાઇ સાહેબ લોકોની સેવાકાજે વિઘાર્થી અવસ્થાથી દેશ દેશવારનો પ્રવાસ કરી સમાજના લોકોને મદદરુપ બની રહ્યાં છે.

કુસૈયભાઇ સાહેબએ ઉચ્ચ શિક્ષણ મેળવી દાઅવતના જુદા જુદા ખાતાઓમાં એક લડાયક સૈનિક જેવી ચપળતાથી કામ કરી સમાજમાં જબરુ પ્રદાન આપ્યું છે. આના કારણે સમાજ પ્રગતિ શીલ રહ્યો છે. કુસૈયભાઇ સાહેબને સ્વસ્થ અને લાંબુ જીવન મળે તેવી પ્રાર્થના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.