રાજુલા તાલુકાના વડલી તુલસીશ્યામના ટ્રસ્ટી અને આગેવાન સ્વ.દડુભાઈ ધાખડાના કાયમી સંભારણા સ્વરૂપે તેમના પુત્ર ભાજપના અગ્રણી અને યાર્ડના ડિરેકટર અને જાણિતા ઉધોગપતિ મનુભાઈ ધાખડા દ્વારા વડલી ગામે લાખોના ખર્ચે કલાત્મક પ્રવેશદ્વાર બનાવવામાં આવતા રાજુલા પંથકના અગ્રણીઓ, આહિર સમાજના આગેવાન ધુસાભાઈ જીંજાળા તથા માજી સરપંચ રાણીભાઈ, રવુભાઈ ખુમાણ, યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા, હીરાભાઈ સોલંકી, માજી તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસ, માજી તાલુકા પંચાયતના પ્રમુખ હનુભાઈ ધાખડા તથા બાવકુભાઈ વાળાએ ભગીરથ સેવા કરનાર મનુભાઈ પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.
Trending
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી