તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરીણામો જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે જીતનારા 80 ટકા સરપંચો ભાજપ સમર્થિત હોવાનો દાવો પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આજે 14 ફેબ્રુઆરીના રોજ બપોરે 12.30 વાગ્યે કમલમ ખાતે ભાજપ દ્વારા ચૂંટણીમાં વિજેતાઓના સન્માન માટે સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી સહિત સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને જીતનાર સરપંચોને અભિનંદન આપ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ