Browsing: Dharmik News

13 મહિના ભૂખ સહન કાર્ય બાદ આદિનાથજીને પ્રથમ ભોજન અક્ષય તૃતીયાના દિવસે જ મળ્યું Dharmik News : ભારતીય સંસ્કૃતિમાં વૈશાખ શુક્લ તૃતીયાનું ખૂબ મહત્વ છે. સામાન્ય…

અખાત્રીજના દિવસે રામલલાને એક હજાર ફળનો ભોગ ચઢાવવામાં આવ્હયો હતો  Dharmik News : અક્ષય તૃતીયા નિમિત્તે રામલલાને એક હજાર વિવિધ પ્રકારના ફળ અર્પણ કરવામાં આવ્યા હતા.…

24 વર્ષ બાદ આજે એવો સંયોગ આવ્યો કે ગુરુ અને શુક્ર શુભ સ્થિતિમાં ન હોવાને કારણે લગ્ન જેવા કાર્યો થશે નહીં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ…

કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ આજે સવારે એક સાથે ખુલ્યા: બદ્રીનાથ મંદિરમાં 12મેથી દર્શન શરૂ થશે અખાત્રીજના પાવન અવસરે આજે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે.…

બ્રાહ્મણોના આંગણે દિવાળી જેવો માહોલ શોભાયાત્રા, યજ્ઞ-હવન, બ્લડ ડોનેશન કેમ્પ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ સેવાકીય – ધાર્મિક કાર્યક્રમો ગામે ગામ ગુંજયો જય પરશુરામનો નાદ ભગવાન…

દર વર્ષે અક્ષય તૃતીયાની સાથે સાથે વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે. રામાયણની કથા મુજબ સીતા સ્વયંવરમાં ભગવાન શ્રી રામના…

હિન્દુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી પરંતુ અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે વૈશાખ મહિનામાં આવે છે. પંચાંગ અનુસાર, અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ…

મે માસમાં કાળઝાળ ગરમીથી  બચવા દેવસ્થાન સમિતિ દ્વારા મંદિર પરિસરમાં વિશાળ ડોમ ઉભો કરાયો: ચૈત્રી અમાવસ્યાએ ભાવિકોએ ગોમતી સ્નાન સાથે દાન પૂણ્ય કરી ધન્યતા અનુભવી મે…

જે લોકો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરે છે તેમને ક્યારેય વાસ્તુ દોષનો સામનો કરવો પડતો નથી. તેમના જીવનની સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં…

સાત  ચિરંજીવીઓમાં પણ પરશુરામ સ્થાન ધરાવે છે વૈશાખ સુદ ત્રીજ – અખાત્રીજના દિવસે , ભૂદેવોના અધિષ્ઠાતા દેવ વિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ,…