Browsing: Dharmik News

મેષ (અ,લ,ઈ) વ્યવસાયિક વિવિધ કલા તથા સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. બેંકીંગ/ ફાઈનાંસ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ…

મેષ રાશિફળ (Aries): ધંધામાં ઝડપથી નિર્ણયો નહીં લેવાને કારણે કોઈ અવરોધ અથવા નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મોટાભાગની યોજનાઓ સફળ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આજે…

મેષ રાશિફળ (Aries): દિવસની શરૂઆતમાં વધારે વ્યસ્તતાના કારણે મન થોડું વિચલિત રહી શકે છે. તમારા કર્મચારીઓનો તમને પૂર્ણ સહયોગ મળશે. લગ્નજીવન સુખદ રહેશે. લોકો સાથે મુલાકાતમાં…

અન્ય દેશોની રેસમાં ભારત શુક્ર ઉપર જવા સક્ષમ ચંદ્ર અને મંગળ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, ભારત શુક્ર પર જવા માટે યુએસ અને અન્ય કેટલાક દેશો…

મેષ રાશિફળ (Aries): તમારે અનેક કાર્યોનો સામનો કરવો પડશે. ખર્ચ આવક કરતા વધારે હોઈ શકે છે, પરંતુ ફક્ત જરૂરી કામોમાં ખર્ચ કરશો. નજીકના સમયમાં તમને નાણાંનો…

મેષ રાશિફળ (Aries): સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારી સફળતાનો ભરપૂર ઉપયોગ કરો. વ્યવસાયમાં તમારી કાર્ય પ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે, તેમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. થોડો સમય…

વૈશાદ સુદ ત્રીજને બુધવારે ગણેશ ચોથ છે કાલ સવારના 7.34 સુધી ત્રીજ તિથિ છે. ત્યારબાદ આખો દિવસ ચોથ તિથિ હોતા આ વર્ષે ગણપતિદાદાના પ્રિય વાર બુધવારે…

વૈશાખ સુદ ત્રીજ-અખા ત્રીજના દિને, ભૂદેવોના અધિષ્ઠાતા દેવ વિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુ:સહ, કૈલાસ સમ દુર્ઘર્ષ, વેદજ્ઞ પરશુરામની જન્મોત્સવ…

ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામના જન્મ વિશે એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે થયો હતો. હનુમાનજીની જેમ પરશુરામને પણ આજે…

અક્ષય તૃતીયાનો દિવસ હિંદુ ધર્મ મુજબ વર્ષનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે પંચાંગ જોયા વિના કોઈપણ શુભકાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયા પર…