Browsing: Dharmik News

વિશ્વભરનાં તમામ ફળોમાં સૌથી ગુણકારી અને લાભકારક અને પુણ્યશાળી ફળ તરીકે નાળિયેરની ગણતરી થાય છે. એટલે જ તો તેને શ્રીફળ કહેવાય છે. માત્ર ભગવાનના પૂજાપાઠ ઉપયોગમાં…

અબતક,રાજકોટ ભાદરવા શુદ ચોથને શુક્રવાર તા.10.9ના દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ તથા રવિયોગ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચતુર્થી ખાસ રહેશે.…

મેષ રાશિફળ (Aries): સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને લાભ મળશે અને યોજનાઓને પણ વેગ મેળવશે. ઉતાવળ અને ભાવનાત્મકતામાં કાર્યસ્થળ સંબંધિત કોઈ નિર્ણય ના લો, નહીં તો…

માનવ, સંસ્કૃતિ, સભ્યતા, વિકાસના મૂળતો પરમ તત્વ સાથે જોડાયેલા જ છે. પરંતુ પરમ તત્વની ઓળખ અને સત્ય જોવા માટેની દ્રષ્ટિ તો  વિરલ વિભૂતીઓને જ પ્રાપ્ત થાય…

માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ મહાસ્વપ્નોના દિવ્ય દર્શન સાથે હજારો ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે અબતક,રાજકોટ અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ…

અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, ધર્મ, આરાધના સાથે આગળ વધી રહ્યાં છે. મૂર્તિ પૂજક જૈનોમાં આજે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ જ્યારે સ્થાનકવાસી જૈનોમાં આજે…

‘દાન’એ સંપત્તિનું વાવેતર અને માનવતાનો શણગાર અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આજે ચોથા દિવસે ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ‘ડુંગરદરબાર’માં દાન દિપ પ્રગટાવો’ વિષય હેઠળ પ્રવચન…

“મહાવીર રાજ”…… સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ નો ધર્મમય માહોલ નો હજારો શ્રાવક-શ્રાવિકાઓ લાભ લઇ રહ્યા છે શહેરના વિવિધ દેરાસરોમાં અવનવી આંગીઓથી ભગવાનને જાતજાતના શણગાર…

હિતેશ રાવલ, સાબરકાંઠા: શિવ પુત્ર, ગૌરી નંદન એવા શુદ્ધિકર્તા, વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પા પધારી રહ્યા છે. ગણેશોત્સવની સૌ કોઈ આતુરતાથી રાહ જોતાં હોય છે. બજારમાં અવનવી,…

પર્યુષણમાં દિલને- રંગવુ એટલે કે તપ, ત્યાગ, દાન, પુણ્ય કરી આત્માને પુણ્યશાળી બનાવવો અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના ત્રીજા દિવસે પ્રવચન ધારા ‘જ્ઞાન દિપ પ્રગટાવો’ વિષય હેઠળ…