Browsing: Dharmik News

ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતને હરયાળી ત્રીજ પણ કેહવામાં આવે છે, આ તેહવારની પછાળ એક રસપ્રદ વાર્તા છે, ચાલો આજે…

અબતક, રાજકોટ આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. અને સરકારે પણ આ…

મેષ રાશિફળ (Aries): આજે તમારી રાશિમાં ગ્રહોના જોડાણને કારણે શુભ સંયોગો થઈ રહ્યા છે. પરિણામે વૃદ્ધ લોકોની સેવા અને શુભ કાર્યો પર પૈસા ખર્ચ કરવાને કારણે…

દુંદાળા દેવની ઉપાસનાથી શંકર-પાર્વતી પણ અભિભૂત થયા હતા: આજે પણ ગણપતિ સૌના લાગણીના પ્રતિક બની રહ્યાં છે અબતક-રાજકોટ શિવજીના પુત્ર અને રિધ્ધી-સિધ્ધીના પતિ તરીકે ગણેશ…

અબતક-રાજકોટ માનવજીવનમાં કેટલાંક મંગલ પ્રસંગ આવે ? કેટલાં શુભ કાર્યો થાય ? અગણિત ! એ દરેકે દરેક શુભ-મંગળ પ્રસંગે કોઇપણ ભારતીય, વિશ્ર્વના કોઇપણ ખૂણે વસતો ભારતીય…

પર્વાધિરાજ પર્યુષણ પર્વે આજે મહાવીર જન્મ કલ્યાણક વધામણા અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ‘ડુંગર દરબાર’ના આજે ત્રિશલા નંદન ભગવાન…

ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ) દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, જપ, આરાધના સહિત ધર્માનુષ્ઠાનો સાથે આગળ ચાલી…

અબતક,રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર દિવસો તપ-જપ-આરાધના સાથે ચાલી રહ્યા છે. ભાવિકો વધુમાં વધુ સધાર્મિક ભકિત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે દેરાવાસી જૈનોમાં પર્યુષણ પર્વનો…

આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિય કુંડ નગરમાં રાજા સિઘ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસના જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃઘ્ધિ થતાં…

વિશ્વભરનાં તમામ ફળોમાં સૌથી ગુણકારી અને લાભકારક અને પુણ્યશાળી ફળ તરીકે નાળિયેરની ગણતરી થાય છે. એટલે જ તો તેને શ્રીફળ કહેવાય છે. માત્ર ભગવાનના પૂજાપાઠ ઉપયોગમાં…