Browsing: Dharmik News

ભગવાન શિવને શાશ્વત માનવામાં આવે છે એટલે કે ભગવાન શિવ જેમની ન તો કોઈ શરૂઆત છે અને ન તો કોઈ અંત. ભગવાન શિવનો જન્મ ક્યારે અને…

તા. ૨૨/૦૪/૨૦૨૪ સોમવાર, સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ ચતુર્દર્શી, હસ્ત નક્ષત્ર, હર્ષણ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે. મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે…

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ  21…

તા. ૨૧ .૪.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ તેરસ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર વ્યાઘાત  યોગ,  કૌલવ  કરણ આજે રા  જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) રહેશે. મેષ (અ,લ,ઈ)…

હિંદુ કેલેન્ડર મુજબ મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર મહિનાની 13મી તારીખે થયો હતો. એવું કહેવાય છે કે મહાવીર સ્વામીનો જન્મ 599 બીસીની આસપાસ કુંડગ્રામ/કુંડલપુર, બિહારના રાજવી પરિવારમાં…

હિંદુ ધર્મમાં તહેવારોની કમી નથી પરંતુ હનુમાન જયંતિને વિશેષ માનવામાં આવે છે જે ભગવાન હનુમાનની પૂજા માટે સમર્પિત છે આ દિવસે ભક્તો ભગવાનની પૂજા કરે છે…

તા. ૨૦ .૪.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ બારસ, પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર,ધ્રુવ યોગ,  બવ  કરણ આજે રાત્રે ૮.૫૦ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ…

હિંદુ ધર્મમાં ચૈત્ર પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ, 2024 મંગળવારના રોજ થશે. પરંતુ આ…

સનાતન ધર્મમાં તહેવારોની કમી નથી અને તે બધાનું પોતપોતાનું મહત્વ છે પરંતુ અગિયારસનું વ્રત વિશેષ માનવામાં આવે છે જે હાલમાં ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને…

તા. ૧૯ .૪.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ અગિયારસ, કામિકા એકાદશી, મઘા  નક્ષત્ર,વૃદ્ધિ યોગ,  વણિજ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે. મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ…