Browsing: Gir Somnath

પવિત્ર શ્રાવણ માસની સાદગીસભર ઉજવણીનો પ્રારંભ થઇ ચૂકયો છે ગઇકાલે પ્રથમ દિવસે જ પ્રથમ જયોતિંલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણોત્સવની ભાવભેર ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. ભોળાનાથને…

ભોળાનાથને રીઝવવાનો અવસરનો પ્રારંભ થઇ ચૂકયો છે. લાખો શિવભકતોએ પ્રથમ દિને મહાદેવને પ્રાર્થના કરી કોરોના વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા પ્રાર્થના કરી હતી. પ્રથમ જયોતિંલીંગ સોમનાથ મંદિરે યાત્રાધામ…

રૂ.૪૫.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામો ખુલ્લા મુકાયા ગીર સોમનાથ તા.૧૬, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્રારા સોમનાથ ખાતે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરી પ્રવાસી…

મુંબઇથી અભિનેત્રી રાજશ્રી મીના દ્વારા જિલ્લા કલેકટર, મુખ્યમંત્રીને કોરોના મહામારીને ઘ્યાનમાં રાખી કોરોના જાગૃતિ માટે શેરી નાટકની માંગણી કરી છે. હાલમાં કોરોના મહામારીને ઘ્યાનમાં રાખી મુંબઇ…

વાંચકોની સુવિધામાં વધારો થાય તે અંગે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશમંત્રી રસીક ચાવડા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ…

સોમનાથના સૂર્ય મંદિર પરિસરના હિંગળાજ માતાના મંદિર પાસે જ્ઞાનવાવનાં વૃક્ષમાં વરસોથી સુઘરી માળા બનાવી રહી છે ૨ ચુકડા માળામાં બે માળનો રૂમને વળી ગુંથણી પણ એવી…

૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા ની જાગૃતતા અને લોક ચાહના ૯૦ સોમનાથ વિધાનસભા અને માદરે વતન ચોરવાડ વિસ્તારમાં ગુંજે છે અને જે પોતે…

મુખ્યમંત્રી દ્વારા હાલ થઈ રહેલ સરાહનીય કામગીરી બદલ કંપનીના પ્રમુખે અભિનંદન પાઠવ્યા ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિ વધુ ઘેરી બનતા રાજય સરકાર વધુને વધુ સક્રિય બનતી…

મંદિર સહિત આસપાસનો વિસ્તાર પણ સંપૂર્ણ સ્વચ્છ રહે તે માટે ન્યુટેક ગ્રૃપ દ્વારા હાઇટેક સુવિધા પવિત્ર શ્રાવણમાસ થોડા જ દિવસ બાદ શરૂ થવાનો છે ત્યારે સોમનાથ…

સોમનાથમાં રાત્રી રોકાણ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગેની માહિતી મેળવી નિયમોનું ચૂસ્ત પાલન કરાવવા તંત્રને આદેશ આપ્યો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સવારે ધર્મપત્ની…