Browsing: Morbi

વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ મોરબી કાર્યક્રમ અન્વયે વિવિધ વિભાગોમાં સેકટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા જબ્બર પ્રતિસાદ મળ્યો મોરબી ખાતે તારીખ 9 અને 10 ઓક્ટોબરે દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત…

મોરબી પુલ દુર્ઘટનાના દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ હેતુ રામકથાના નવમા-પૂર્ણાહુતિ દિવસે મુખ્ય મનોરથી મોહનભાઈ કુંડારીયાએ સ્મૃતિચિહ્ન આપી વ્યાસ વંદના બાદ પોતાના મનોભાવો પ્રગટ કર્યા. સદગુરુ કબીર સાહેબની તમામ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. 10થી 12 જાન્યુઆરી,2024 દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. 10થી 12 જાન્યુઆરી,2024 દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ…

મોરબી (મયુરપુરી) નગરે શ્રી ધર્મનાથ સ્વામી જિનાલયમાં તા.6/10/23 ના સાંજે 6/39 કલાકે શ્રી અમિઝરા પાર્શ્વનાથ ભગવાન ના દેરાસરમાં શ્રીઆદિશ્વર ભગવાનની ધાતુની પ્રતિમાના પબાશનમાંથી કુદરતી રીતે સંગીતની…

રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યાનું ખુલ્યું: ડ્રગ્સ અને રોકડ મળી રૂ. 2.80 લાખનો મુદામાલ કબ્જે મોરબી તાલુકા લાલપર ગામેથી 1.94 લાખના મેફેડ્રોન ડ્રગ્સ પાઉડરના જથ્થા સાથે એક શખ્સની…

મોરબીના લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરમાં સોનાના છત્તરની ચોરી કરનાર ચોરને જોધપર(નદી) પાસેથી ઝડપી લઇ સઘન પૂછપરછ કરતા મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ…

મોરબીના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે પૂ. મોરારીબાપુના સ્વમુખેથી માનસ શ્રધ્ધાંજલી રામકથાના આજના છઠ્ઠા દિવસે પૂજ્ય મોરારીબાપુ દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું…

ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં દિવંગતોના મોક્ષાર્થ ‘માનસ શ્રધ્ધાજંલિ’ રામકથાનો આજે ત્રીજો દિવસ મોરબીમાં ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં દિવંગતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી, કબીરધામ ખાતે યોજવામાં આવેલ…

જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડાયું સમગ્ર રાષ્ટ્રમાં ’સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.જેના ભાગરૂપે મોરબી જિલ્લા…