Browsing: Gujarat News

સમગ્ર વર્ષભર કાર્યરત રહી શકે તેવી બંધારણીય બેન્ચ બનાવવાનો લક્ષ્યાંક: યુ.યુ. લલિત જસ્ટિસ યુ.યુ. લલિત આજથી દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળશે. યુ.યુ. લલિત દેશના 49…

દેશની કુલ વસ્ત્રોની નિકાસમાં 12 ટકા અને માનવસર્જિત ફાઇબરના ઉત્પાદનમાં ગુજરાતનું 38 ટકા યોગદાન : ભુપેન્દ્ર પટેલ અબતક, અમદાવાદ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસિએશન (ફોગવા) દ્વારા 26…

કલ્પસૂત્રની ઉછામણીનો લેશે લાભ: પૂ. ગુરૂભગવંતોની વ્યાખ્યાન સંઘ પૂજન, મહાપૂજા તેમજ ભગવાન અદભુત અંગ રચના કરાય અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે ચોથો દિવસે જેના તપ,…

સોમનાથ મહાદેવ મંદિર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે સોમનાથ મંદિર એ ગુજરાતની પાવન ધરતીને વધુ પવિત્ર કરનાર આસ્થાનું ધામ છે લાખો લોકો સોમનાથ ધામ પોતાની મનોકામના…

એક રાજયમાં વસતા વિવિધ ભાષાના લોકોને એક કરવા માટે કાર્યરત ભારત ભારતી રાજકોટ દદ્વારા 28મી ઓગષ્ટ રવિવારે હેમુગઢવી હોલમાં સાંસ્કૃતિક સંગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…

મિલન ચેઇન્સ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તથા અતિ વિકટ પરિિસ્થિતિ વાળા તમામ ગરીબ દર્દીઓના લાભાર્થે અન્નપુર્ણા સહયોગ ટીમના સંયુકત ઉપક્રમે મહા રકતદાન કેમ્પ તા. 28 ને…

ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમની સરવાણી રણછોડનગર વિસ્તારના વૈષ્ણવો રાહ જોઇ રહ્યા હતા. તે આશા-મનોરથ કડી કોટા અમદાવાદના આચાર્ય રત્ન નિ.લી.ગો. પુરૂષોતમલાલજી મહારાજ તથા નિ.લી.ગો. ગોવિંદરાયજી મહારાજ…

સમાજ અને રાષ્ટ્ર માટે પડકારરૂપ મુદ્ાઓને લઇ જનસંવાદ થકી જન ચેતના જગાવનાર ‘સુદર્શન’ દ્વારા રાજકોટમાં જન સંવાદનું આયોજન કર્યું છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા બી.એમ.મિશ્રા કે જણાવેલ…

રવિવારે અટલ બિહારી વાજપાયી ઓડિટોરીયમમાં આયોજન ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીંગ રાજકોટ દ્વારા તા.28 ને રવિવારના યોજાનાર તેજસ્વી તારલાઓનો સરસ્વતી સમારોહની માહિતી  આપવા ‘અબતક’ મીડિયાની…

રાષ્ટ્રીય નેત્રદાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી રાજકોટના વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં થઇ રહેલી ચક્ષુદાન સહિતની પ્રવૃતિની માહિતી આપવા ‘અબતક’ મીડિયાની મુલાકાતે આવેલાં સંસ્થાના હોદ્ેદારોએ વિશેષ વિગતો…