Abtak Media Google News

સોમનાથ મહાદેવ મંદિર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે સોમનાથ મંદિર એ ગુજરાતની પાવન ધરતીને વધુ પવિત્ર કરનાર આસ્થાનું ધામ છે લાખો લોકો સોમનાથ ધામ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે.  હાલ પવિત્ર શ્રવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે ભગવાન સોમનાથના દર્શન કરવા ગુજરાતના પૂર્વ મુખ્યમ્ન્તૃ વિજય રૂપાણી પહોંચ્યા હતા.

 

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપણી અનેક વખત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ફરી એકવાર વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા છે તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી પણ તેમની સાથે દર્શર્નાથે પધાર્યા છે.

Whatsapp Image 2022 08 26 At 6.39.56 Pm 1

ભગવાન સોમનાથ મહાદેવ ના દર્શનાર્થ સોમનાથ પધારેલ ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીનું સ્વાગત કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.