Abtak Media Google News

મિલન ચેઇન્સ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તથા અતિ વિકટ પરિિસ્થિતિ વાળા તમામ ગરીબ દર્દીઓના લાભાર્થે અન્નપુર્ણા સહયોગ ટીમના સંયુકત ઉપક્રમે મહા રકતદાન કેમ્પ તા. 28 ને રવિવારે સવારે 9 થી 4 કલાકે ધર્મભકિત, જયરાજ પ્લોટ શેરી નં. 7 કેનાલ રોડ, રાજકોટ ખાતે આયોજન કરેલ છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા આગેવાનો એ જણાવ્યું હતું કે રકતદાતાને સ્મૃતિભેટનું આયોજન તથા દરેક રકતદાતા માટે ચા, કોફ, નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે.

રકતદાન કરવા માંગતા રકતદાતાને રજીસ્ટ્રેશન કરાવવા કાંતિભાઇ રાણપરા 97252 97252, નગીનભાઇ રાણપરા 94094 36199, ચંદ્રેશભાઇ ફીચડીયા 99240 76917, મીનલ રાણપરા  98242 26605, હિતેશભાઇ વાગડીયા 98251 51697, જગદીશભાઇ રાણપરા 93769 75565, સુરેશભાઇ રાણપરા 96242 25522, ધર્મેશભાઇ રાણપરા 85111 11381, રાજેશભાઇ પાટડીયા 97377 46056, કલ્પેશભાઇ પારેખ 98254 20663, પાર્થ આડેસરા 98245 01251 જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.