- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
Browsing: Gujarat News
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. હાલમાં ચાલતું ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ના અભિયાનથી લોકોમાં જાગૃતા આવી છે. દરરોજ કોરોનાના કેસમાં ઘટાડો…
કચ્છ: કોરોના મહામારીના કેસની સંખ્યામાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.તેની સાથે વેક્સિનેસન અને કોરોના ટેસ્ટ કિટની કમીના પ્રશ્નો લઈને વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ…
રૂ.1,80,600નો મુદામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ : બુટલેગર ફરાર અંજાર તાલુકાના વર્ષામેડી પાસેથી ગાંધીધામ એલ.સી.બી.એ ગત મોડી રાત્રે દૂધની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની…
જીવદયા પ્રેમીઓ, દાતાઓને સભાગી થવા અનુરોધ જુનાગઢના નરસિંહ મહેતા તળાવમાં સુકાયેલા પાણીના કારણે ઓક્સિજન ઓછું થતાં હજારોની સંખ્યામાં થયેલા માછલીઓના મોત બાદ જીવદયા પ્રેમીઓમાં ભારોભાર રોષ…
મહિલાને બચાવવા જતા પતિ અને સંતાનો પણ દાઝયા રાજકોટમાં રેલનગર વિસ્તારમાં ગઈ કાલે અગન ખેલ ખેલાયો છે. જેમાં ઘર કંકાસના કારણે મહિલાએ અગન ખેલ ખેલતા પતિ…
જુગારનો અખાડો ચલાવનાર નિવૃતપોલીસમેનને ગે.કા. પીસ્તોલ, જીવતા કાર્ટીસ નંગ-12, કાર સહીત કુલ કી.રૂ. 7,16,700/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી માળીયા પોલીસ ફરીયાદી મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ ચીખલીયા (રહે.…
હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના મહામારીના વધતા સંક્રમણને રોકવા સરકાર સાથે હવે લોકો જાગૃત થયા છે. લોકો દ્વારા પોતાના ગામમાં, વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે કોરોના સંક્રમણ અટકાવવા માટે…
પ્રતિદિન નવકલાક બેસીને 6 કરોડ ગાયત્રી મંત્રના જાપ કરવાનું ધાર્મિક આયોજન કોરાના એ જે હાહાકાર જેથી સમગ્ર સમાજમાં ભયનું વાતાવરણ સર્જાયું છે શરુઆત નાની એવી બિમારીથી…
પાંચ ગામોને સંપૂર્ણ સેનીટાઇઝ કરાયાં: બેડલા આરોગ્ય કેન્દ્ર અને કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી ગ્રામજનોને રસી મુકાવવા અપીલ કરી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘મારું ગામ કોરોના…
કાઠી સમાજનો ભવ્ય ઈતિહાસ ભુતકાળમાં સુરજ નારાયણ ભગવાનની પ્રતિમા તોડવાનો હીન પ્રયાસ કરતા લોકો સામે ક્ષત્રિય કાઠીઓ દ્વારા ઉપવાસ કરાયા હતા ગુજરાત રાજ્ય અને ખાસ કરીને…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.