- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી
Browsing: Gujarat News
જી. જી. હોસ્પિટલમાંથી કુલ ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા જામનગર જિલ્લા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાંથી વધુ ૧૨ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના…
જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી યુ.પી.-બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ…
રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત સી.સી.આઇ દ્વારા કપાસની ઓનલાઇન ખરીદીનો નિર્ણય લેતા અને સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્હારે આવવા બદલ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણીએ મુખ્યમંત્રીને…
ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી: પરિણામ અંગે કમિટી બનાવી ઉચ્ચ સ્તરીય સમિક્ષા થાય તેવી શાળા સંચાલકોની માંગ ઊઠી ગુજરાત માદયમિક…
રાજ્યમાં ૧૬, જિલ્લામાં વધુ ૩૬૬ કોરોના પોઝિટિવ કેસ : ૩૫ના મોત અમદાવાદમાં કોરોનાની આફત યથાવત : વધુ ૨૬૩ કોરોનાગ્રસ્ત, ૩૧ના વાયરસે ભોગ લીધો રાજકોટ જિલ્લામાં થોડા…
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં દેશના અર્થતંત્રને અને ધંધા રોજગાર ઉઘોગોને તેમજ બેરોજગારીને સર્વાગી બુસર ડોઝરૂપે રૂા. વીસ લાખ કરોડના આર્થિક પેકેજની દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી…
ગુજરાત રાજ્ય પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ના માર્ગદર્શન નીચે કરવમાં આવ્યું.હાલ માં સમગ્ર ભારતમાં કોરોના વાઇરસ ના મહારોગના ભરડા માં લોકો આવી ગયા છે. જ્યારે ગુજરાત…
ઝળહળતી સિઘ્ધિ બદલ સંસ્થાના પ્રમુખે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા મોરબીની નવયુગ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓએ ધો. ૧ર સાયન્સના પરિણામમાં એ-ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન જાહેર…
ચોકી ગામની સીમમાં રાતવાસો કરવા રોકાયેલા માલિકના ઘેટા બકરા રાત્રીનાં પોતાની મેળે ચાલતા થયા હતા: રાત્રીનાં સમયે રખેવાળી પોલીસે કરી જુનાગઢ પોલીસે હાઈવે રોડ ઉપરથી રેઢા…
સૌરાષ્ટ્રમાં ડુંગળીનુ મોટા પાયે વાવેતર થયુ હોય પરંતુ ભાવ ગગળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ પસ્થિતીમાં ડુંગળીની સરકાર દ્વારા ખરીદી કે એક્ષ્પોર્ટ કરવાની તાતી જરૂરિયાત…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.