Browsing: Rajkot

આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું સંજીવની રથ મારફત નિયમિત ચેકઅપ કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે  શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા…

હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને ચાંદલી ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ્વરીનાથજી દ્વારા વિશ્વમાં  ચાલી રહેલા કોરોના મહામારીના શાંતિ અર્થે 21 દિવસ સુધી મૌનવ્રત પાળી 7…

સરપ્રાઈઝ ચેકિંગમાં 15થી વધુ  લોકો કરફયુનો ભંગ કરતા પો.કમિશનરની ઝપટે  શહેરોમાં રાત્રિ કર્ફ લાદવામાં આવ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી રાત્રિ કફર્યું અમલવારી શરૂ થઇ જાય છે.…

ઉપલા કાંઠા વિસ્તારના રહેવાસીઓ માટે કુવાડવા રોડની ગોકુલ હોસ્પિટલે તા.15થી 21 દરમિયાન દરરોજ 100 દર્દીઓને એચઆરસીટી સ્કેન વિનામૂલ્યે કરી આપવાનું હોસ્પિટલના એમ.ડી. જગજીવનભાઇ સખીયાએ જાહેર કર્યુ…

મહામારીના પગલે ઊભી થયેલી વધારાની માંગને પહોંચી વળવા ખાસ આયોજનની જરૂર: લકીરાજસિંહ રાણા  રાજ્યમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી…

રાજકોટમાં કલકેટર તરીકે ફરજ બજાવનાર અને હાલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડો. રાજેન્દ્રકુમારની વિશ્ર્વ બેંકમાં એકઝીકયુટીવ ડાયરેકટરના એડવાઈઝર તરીકે નિમણુંક…

રાજકોટ અજરામર જૈન સંઘના સેવાભાવી ટ્રસ્ટી ઉદારદિલા દાતા,ધમોનુરાગી અલ્કેશભાઈ ગોસલીયાનું અવસાન થતા જૈન સમાજમાં  શોકની લાગણી ફેલાઇ છે. અલ્કેશભાઈ ગોસલીયા સદા સેવા અને વૈયાવચ્ચમાં અગ્રેસર રહેતા.તેઓની…

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યા સામે દર્દીઓની સારવાર માટે ઓકસીજનયુકત બેડની સંખ્યા વધારવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે ચાલું રાખી છે.…

રૂ. 45,000 પડાવવા દર્દીને બાટલામાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપી દીધાનું કહેતા પાપીઓનો ભાંડો ફૂટ્યો: પોલીસે એક શખ્સને સંકજામાં લીધો, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી રફૂચક્કર  રાજકોટમાં વધતી જતી…

કોવિડ-19ના ભરડાને નિયંત્રિત કરવા તંત્રની સાથે સામાજીક સંસ્થા અને ચોથી જાગીરને પણ મેદાનમાં ઉતરવું જરૂરી બન્યું!! રાજકોટના શ્રેષ્ઠીઓના સહાલ-સૂચનો ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અમલવારી માટે…