Browsing: Rajkot

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મુખ્યમંત્રી પાસે માંગણી કરતા જણાવ્યું હતું કે જનઆક્રોશ એ છે કે પ્રજા હવે ભુખથી મરવા કરતાં કોરોનાથી મરવા તૈયાર છે. હાઇકોર્ટના આદેશ અનુસાર…

રાજયસરકાર દ્વારા 1 એપ્રિલથી શરૂ કરાયેલ “સુજલામ સુફલામ જળ અભિયાન” અન્વયે રાજકોટ જિલ્લામાં સિંચાઇ વિભાગ દ્વારા જળાશયો ખોદવાના 11 કામો પૂર્ણ થયા છે, જયારે અન્ય 24…

24મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ: ઉમેદવારી પત્ર 22મી એપ્રીલ સુધી પરત ખેંચી શકાશે અને 24મી એપ્રિલે ઉમેદવારોના નામની યાદી જાહેર થશે મે માં યોજાનારી…

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 24ના મોતથી ફફડાટ:જેટ ગતિએ વધી રહેલો મોતનો આંકડોે આજે બપોર સુધીમાં કોરોનાના 180 કેસ પોઝિટિવ કેસ નોંધાયા રાજકોટમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં…

500થી વધુ નાટકો, ફિલ્મો બધુ જ નવા મનોરંજન સાથે શેમારૂમી એપ પર… શેમારૂમી વિડિઓ સ્ટ્રીમિંગ એપ જે ઇન્ડિયા ના ઓટીરી માર્કેટનો એક મહત્વનો ભાગ છે, જે…

કુદરતી ડિસેબિલિટી વિરૂધ્ધ સર્જરીની એબિલિટી ખાનગી હોસ્પિટલમાં 10 થી 12 લાખના ખર્ચે થતી સર્જરી સિવિલમાં નિ:શુલ્ક એક હજારે 3 થી 4 બાળકોને સાંભળવાની કુદરતી ડિસેબિલિટીને એબીલીટીમાં…

કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી હોવાનો દાવો કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી…

કોરોનાના કેસ આવતા તંત્ર સફાળું જાગ્યું : ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવાનો નિર્ણય રાજકોટમાં સરકારી કચેરીઓ તેમજ સંસ્થાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ હવે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ…

ઠાકોર સાહેબ માંધાતાસિંહજીની રાજતિલક વિધિએ ક્ષત્રિય સમાજના દીકરા-દીકરીઓની નોંધ લેતો રાજપરિવાર રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાના રાજતિલક વિધી પ્રસંગ સમગ્ર ક્ષત્રીય સમાજના દીકરા-દીકરીઓ દ્વારા તલવાર રાસ…

હાઇકોર્ટના તમામ વિભાગોને રજા દરમિયાન સેનેટાઇઝ કરાશે કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટ પાંચ દિવસ બંધ રહેશે.  હાઇકોર્ટ 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બંધ રહેશે. આ દરમિયાન હાઇકોર્ટને…