Browsing: Rajkot

ટિકીટોનું બૂકિંગ 13 એપ્રિલથી શરૂ થશે પશ્ર્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રપ એપ્રિલથી નવી સુચના ન મળે ત્યાં સુધી રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે સાપ્તાહિક…

બાથરૂમમાં સાવર સાથે લટકાઇ જીવન ટુંકાવ્યું: પટેલ પરિવારમાં અરેરાટી શહેરમાં મવડી વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરનો પુત્રએ પોતાના ઘરે બાથરૂમમાં સાવર સાથે લટકાઇને આપઘાત કરી લેતા અરેરાટી મચી…

સતત વધી રહેલા કોરોનાના કેસોને લઈને રાજય સરકાર ચિંતિત-નાયબ મુખ્યમંત્રી રાજય સરકારે 1 રૂપિયામાં થ્રી લેયર માસ્ક મળે તેવી વ્યવસ્થા કરી હાલ રાજયભરમાં કોરોના સંક્રમણ વધી…

ઓર્થોપેડિક અને ઇએનટી વિભાગ રેલ્વે હોસ્પિટલમાં ખસેડાયા રેલ્વે હોસ્પિટલના તબીબો સાથે સંકલન કરી દર્દીઓની થશે સારવાર કોવિડનું સંક્રમણ વધશે તો હજુ પણ બેડમાં વધારો કરવામાં આવશે…

30 કરોડના વિકાસકામો મંજૂર કરાયા: જમીન વેચાણથી 146 કરોડની આવક રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આજરોજ મળી હતી જેમાં કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 34 દરખાસ્ત…

ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાશે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં 590 બેડની સુવિધા હતી જેબેડ ફુલ થઈ જતા નવા સારવાર લેવા માટે આવતા…

104 સેવામાં વધુ 10 વાહનોનો કાફલો ઉમેરાયો હાલ કોરોના વાયરસના સંક્રમણ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદાજુદા પગલાંઓ લેવામાં આવી રહયા છે. જેમાં અત્યારે 45…

ક્રફયુનો અમલ કરાવવા તમામ પોલીસ સ્ટાફને રજા પરથી હાજર થવા આદેશ કોરોના મહામારીના કારણે પરિસ્થિતી વધુને વધુ વણસતી હોવાથી રાત્રી કફર્યુને લંબાવવામાં આવતા પરિસ્થિતીને પહોચી વળવા…

કોરોના મહામારીના ચેપને અટકાવવા રાત્રી કફર્યુ લંબાવી દેવામાં આવ્યો છે. સાંજે આઠ થી સવારના છ વાગ્યા સુધી કફર્યુનો કડક અમલ કરાવવામાં આવશે તેમ જાહેર કરાતા કફર્યુ…

સૌરાષ્ટ્રમાં અધધ 898 કેસ નોંધાયા: રાજકોટ શહેર-જિલ્લામાં 490 કેસ: પોરબંદરમાં રાહત યથાવત, માત્ર બે  કેસ જ નોંધાયો રાજ્યમાં કુલ 3575 કેસ નોંધાયા, 2217દર્દીઓ ડિસ્ચાર્જ થયા: 1.75લાખ…