Browsing: Rajkot

સમગ્ર દેશમાં દુંદાળાદેવની સ્થાપના ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ‘મન કી બાત’માં ઇકો-ફેન્ડલી ગણેશની પ્રતિમાની સ્થાપના દ્વારા ગણેશોત્સવ ઉજવવા સૌને આહવાન કરેલ…

શહેર ભાજપ કાર્યાલય સિધ્ધિ વિનાયક ધામ ખાતે આજે વોર્ડ નં.૧૩ તથા ૧૪ના કાર્યકર્તાઓ, આગેવાનો ગણપતિજીની મહાઆરતીનો લેશે લ્હાવો શહે૨ ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના…

શહેરમાં કુલ ૫૦ ધનવંતરી રથ કાર્યરત, એક રથમાં મેડિકલ, પેરા મેડિકલ, નર્સ અને ડ્રાઇવર સહિત ૪ વોરિયર્સ તૈનાત જેની કીર્તિ છેક કેન્દ્ર સરકારના સીમાડાઓને આંબી ચુકી…

કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ બીએસયુપી-૨ અંતર્ગત બનેલા ૩૬૦ આવાસની ૧૦ વર્ષ સુધી ફાળવણી ન કરાતા હાલ જર્જરીત: અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી શિક્ષાત્મક પગલા લેવા…

સરકારની ગાઈડલાઈનને અનુસરી, ફરજીયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું ભગવાન ગણેશને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર વક્રતુંડ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. હાલ કોરોનાની મહામારીમાં ગણેશ મહોત્સવની સાદાઈથી…

શહેર શ્રીનાથધામ હવેલી ખાતે ઠાકુરજી સન્મુખ પૂ. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા બ્રહ્મસબંધ દીક્ષા તા. ૩૦ ઓગષ્ટ (રવિવાર)ના રોજ સવારે આપવામાં આવશે. તેમજ પૂજય તા. ૩૦ ઓગષ્ટ થી…

એન્જિનીયરીંગ ક્ષેત્રે પ્રખ્યાત જયોતિ સી.એન.સી.નો અનુપમ ઉપહાર  ‘ધમણ’વેન્ટિલેટર કોરોના સંક્રમિતોના હૃદયને પુન: ધબકતા કરશે: “રાજકોટ કે ગુજરાતનો એક પણ પેશન્ટ વેન્ટિલેટર વગર નહીં રહે: પરાક્રમસિંહ જાડેજા…

ચાર-દિ પૂર્વ કોરોનાગ્રસ્ત યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતુ મુક્યુ અને સગર્ભાએ માસુમ પુત્ર સાથે કુવામાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું કાળ મુખા કોરોનાના કારણે એક અરેરાટી ભરી કેશોદ…

તલ, મગફળી, કપાસ, એરંડા સહિતના પાકમાં ભારે વરસાદને લીધે નુકસાની હળવદ તાલુકામાં તાજેતરમાં જ બે દિવસ સુધી ભારે વરસાદ પડયો હતો જેમાં ખાસ કરીને ખેતીના પાકમાં…

હયાતિ પ્રમાણપત્ર પ્રથા રદ કરી કૌભાંડ આચરનારાઓ સામે પગલા લેવા પૂર્વ કોર્પોરેટરની નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત જસદણ નગરપાલિકાના બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી હયાતી પ્રમાણપત્રોને…