Browsing: Rajkot

રાષ્ટ્રીય સ્વયંસેવક સંપ પ્રેરિત સેવા ભારતી દ્વારા થયેલા સેવા કાર્યો, કોરોના મહામારીના કારણે સામાન્ય જનજીવન પર થયેલી સ્વાસ્થ્ય તેમજ આર્થિક સ્થિતિ અંગેની માહીતી વિષયક સંઘના ભૈયાજી…

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧ ના કોર્પોરેટર વસંતબેન માલવીની વર્ષ ૨૦૨૦-૨૧ નીગ્રાન્ટમાંથી ગીરનાર મજુર કોલોનીમાં વર્ષો જુનો પ્રશ્ર્ન હલ કર્યો છે. તેમજ આ વિસ્તારમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પેવીંગ…

ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. પૂ‚ષોતમજી મ.સા.ના સુશિષ્ય ગોંડલ ગચ્છ શિરોમણી પૂ, જશરાજજી મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. સૂર્ય વિજય મ.સ.ના સુશિષ્યા પૂ. અનિલાબાઈ મ.સ. ૭૩ વર્ષની વયે ૫૩…

આજ રોજ સિટીમાં એક પણ મોત નહીં : સુરેન્દ્રનગરના દર્દીનો સિવિલમાં વાયરસે ભોગ લીધો આજ રોજ રાજકોટ જિલ્લામાં ભૂકંપના આચકા આવ્યા બાદ કોરોના વાયરસ 26  પોઝિટિવ…

પ્રસાદ યોજના હેઠળ યાત્રાધામ સોમનાથમાં રૂ .૪૫ કરોડનાં ખર્ચે વિકાસ કામોનું          ઈ-લોકાર્પણ : જુનાગઢ-ઉપરકોટ કિલ્લો, રૈયોલિમાં ડાયનાસોર મ્યુઝિયમનું ઈ-ખાતમુહૂર્ત ગુજરાત સહિત દેશમાં…

બજારોમાં મહામારીને લઈ આજે પણ ભયનું લખલખુ પ્રસરી રહ્યું છે. લોકડાઉનમાં પડેલા મારની કળ હજુ વળી નથી. શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી કે સોની બજાર સહિતના વિસ્તારોમાં…

મહાપાલિકાની વોર્ડ વાઈઝ માસ્ક ઝૂબેશ કુલ રૂ.૨.૯૮ લાખનો દંડ વસુલાયો કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને માસ્ક પહેરવા,…

સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શહેરને વધુ એક નવી સેવા અર્પણ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સમિતિના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, મંત્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિ સમસ્ત પાટીદાર સમાજના…

૯૫ ટકા થી વધુ ૧ વિઘાર્થી, ૯૦ ટકાથી વધુ ૧૦ વિઘાર્થી, ૮૫ ટકાથી વધુ ર૪ વિઘાર્થી, ૮૦ ટકા થી વધુ ૩૦ વિઘાર્થીઓ પરિણામ મેળવ્યું પાળ રોડ…

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ (પેટના રોગોના નિષ્ણાંત) તરીકે ફરજ બજાવતા તબીબ પ્રફુલ કમાણીએ ચોમાસામાં પેટના વિવિધ રોગોથી બચવા શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી…