Browsing: Rajkot

શુક્રવાર સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો ગરનાળઆમાં…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મ દિવસ છે. માદરે વતન એવા રાજકોટમાં તેઓના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ‘અબકત’ મીડિયા સાથે પારિવારીક…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મદિવસ છે ત્યારે આજનો દિવસ તેઓ પોતાના હોમટાઉનમાં ગાળવાના છે. અહીં તેઓ દિવસ દરમિયાન ભરચ્ચક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ દરમિયાન…

રાજકોટમાં મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા અર્બન ફોરેસ્ટ અંતર્ગત ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પ્રકૃતિપ્રેમીઓ અને આગેવાનોની સહભાગીતા વચ્ચે વૃક્ષારોપણ કર્યું હતું. જ્યાં જન…

વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની પણ ઉપસ્થિત : અર્બન ફોરેસ્ટને ૨૧૮૦૦ વૃક્ષો વાવીને લીલુછમ બનાવાશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજરોજ જન્મદિવસ છે ત્યારે તેઓએ આજના દિવસની…

આઇ.ટી.આઇ. રાજકોટ ખાતે તા.૦૩/૦૮/૨૦૧૯ના રોજ જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ઔદ્યોગિક ભરતીમેળો યોજાનાર છે, આ ભરતીમેળામાં જિલ્લાના ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છતાં તમામ ટ્રેડના આઇ.ટી.આઇ. પાસ લાયકાત તથા ૧૮…

૧૭૫ વડીલો વૃદ્ધાશ્રમમાં સ્નેહાશ્રય: ૨ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન ૨ જી ઓગષ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસ નિમિત્તે શહેરમાં નવ નિર્માણ પામી…

દર સોમવારે શુદ્ધ ઘીનાં મહાદેવ દર્શન: દરરોજ કૈલાશદર્શન અને બરફાની બાબા: મંદિરમાં સેવા-પૂજા માટે રાજસ્થાનની ૧૫૦ બ્રાહ્મણોની ટીમ રાજકોટમાં પંચનાથ મહાદેવનું મહત્ત્વ અનોખું જ છે. ૧૪૫…

પુરુષાર્થ યુવક મંડળ દ્વારા દર્દીઓના લાર્ભો ‘રક્તદાન જીવનદાન અભિયાન’નો પ્રારંભ; કચ્છી ભાનુશાળી મહાજન ટ્રસ્ટ ઉપરાંત અનેક સંસઓ અભિયાનમાં જોડાઈ પુરુષાર્થ યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી…

ફિનાન્સીયલ ઈન્કલુઝન અંતર્ગત વિર્દ્યાથી-વાલી આવતીકાલના નાગરિકોને બેકિંગ પ્રવાહ સાથે જોડવાનું અભિયાન ફક્ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.…