Browsing: Sabarkantha

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના મહામારીના વધતા સંક્રમણને રોકવા સરકાર સાથે હવે લોકો જાગૃત થયા છે. લોકો દ્વારા પોતાના ગામમાં, વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે કોરોના સંક્રમણ અટકાવવા માટે…

હિતેશ રાવલ,સાબરકાંઠા: જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની જી.એમ.ઈ.આર.એસ મેડિકલ હોસ્પિટલ ખાતે આજરોજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. કોરોના પરિસ્થિતિને લઈ સરકાર પર આક્ષેપ…

હિતેશ રાવલ,સાબરકાંઠા: દેશમાં કોરોનાને નાથવા સરકાર સાથે દેશના નાગરિકો એક જૂથ બની રોજ નવા પગલાં લઈ રહ્યા છે. આ સંક્રમણને રોકવા માટે વેક્સીન સાથે ઔષધિ દવાઓ…

હાલ કોરોના સામે રસીકરણ જ રામબાણ ઈલાજ સમાન મનાય રહ્યું છે. જો રસી મેળવી લઈશું તો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં આવનારી કરોના વાયરસની ત્રીજી લહેરથી આપણે બચી…

1મે ગુજરાત રાજય સ્થાપના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી ‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનને રાજ્યવ્યાપી શરૂઆત કરી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી અને…

હિતેશ રાવલ,સાબરકાંઠા: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ મળી રહ્યા છે. ત્યારે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કોરોનાની અસર જણાતા હોય તેવા દર્દીઓને ગ્રામ્ય કક્ષાએ જ સારવાર મળી રહે…

ઋતુલ પ્રજાપતિ,અરવલ્લી: કહેવાય છે ને કે બે પગ અને કાળા માથા વાળા માનવી કરતા પ્રાણીઓ વધુ વફાદાર અને દયાળુ હોય છે. કદાચ માણસ માણસનું ઋણ ભૂલી…

હિતેશ રાવલ,સાબરકાંઠા: જિલ્લામાં કોરોના નો કાળો કહેર દિવસે દિવસે વર્તાઈ રહ્યો છે. હવે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે,ત્યારે હિંમતનગર, પ્રાંતિજ અને હવે ઇડર…

હિતેશ રાવલ, સાબરકાંઠા: સમગ્ર દેશમાં કોરોના વાયરસના સેકન્ડ વેવના સંક્રમણના કારણે દર્દીઓની સંખ્યાંમાં વધારો થઇ રહ્યો છે. જેમાંથી ઘણા દર્દીઓ કોરોના સામે જંગ હારી મોતના શરણે જાય…

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોનાની બીજી લહેરે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સ્વૈચ્છિક લોકડાઉન શરૂ થઇ રહ્યું છે.…