Browsing: Surat

નેશનલ હાઈવે નં.૫૬ઉપરમાંડવીખાતે નવા બ્રિજનુંભૂમિપૂજન કરતા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સુરતના માંડવી ખાતે…

શહેરમાં કેટલાક વિસ્તારમાં ઝાડા ઉલ્ટીની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. કતારગામની બાળકી ઝાડા-ઉલ્ટીમાં મોતને ભેટી હતી, જ્યારે ઉધના વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીમાં ૨૧ થી વધુને સારવાર માટે હોસ્પિટલમાં…

માંડવી અને સુરત શહેરનાં કાર્યક્રમમાં આપશે હાજરી‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. માનનીયકેન્દ્રીયમાર્ગપરિવહનઅનેરાજમાર્ગ,શીપીંગ,કેમિકલ્સએન્ડફર્ટિલાઇઝર્સમંત્રીશ્રીમનસુખભાઈમાંડવીયાતા.૧૬/૬/૨૦૧૮ના રોજ એક દિવસ સુરત જીલ્લાનાં પ્રવાસે આવનાર છે. આ દરમિયાન તેઓ સવારે ૧૦ કલાકે માંડવી ખાતે રૂ.૫૬ કરોડનાં…

સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિગ ચેરમેન સહિત અન્ય પદો પર નવા નેતાઓની વરણી કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ડો. જગદીશ પટેલ, ડે. મેયર તરીકે નીરવ શાહ,…

તું પાટીદારોનો કોણ છો ?… કહી છરી વડે હુમલો કરાયો: અલ્પેશ પાસના અગ્રણી અલ્પેશ કથીરિયા સોમવારે સાંજે મોટા વરાછા વિસ્તારમાં કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો…

પાંડેસરા જીઆઈડીસીમાં આગનું તાંડવ મચ્યું છે. 24 કલાકમાં 2 ડાઈંગ મીલમાં આગ લાગી ગઈ હતી. સાલું ડાઈંગ મીલમાં મોડીરાત્રે લગભગ 2 વાગ્યા આસપાસ ચોથા માળનો સ્લેબ…

Surat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં લાજપોર મધ્યસ્થ જેલમાં આયોજન થયું હતું.આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ૧ જન ના રોજ યોગનો પોગ્રામ સુરતની લાજપોર જેલ ખાતે યોગ શિબિરનું આયોજન…

સુરત ખાતે ૨૨ મો શ્રી દામનગર લેઉવા પટેલ સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો શ્રી દામનગર પટેલ સમાજ. સુરતનો ૨રમો સ્નેહ મિલન સમારોહ ૨૭/૫  ના રોજ સુરત…

સુરત કલ્પસર સહયોગ સમિતિની સુરત રિવ્યુ ખાતે બેઠક મળી સૌરાષ્ટ્રભરમાંથી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાવનગર કોલેઝ સંશોધક વી.સી. વિધુત્વ જોશી ક્રાંતીકારી સંત સ્વામી માર્ગીયસ્મિજી કેળવણીકાર ભીમજીભાઈ નાકરાણી સહિતના…

અંગદાન અને દેહદાનની ઉચ્ચત્તમ ભાવના અનેક જરૂરિયાતમંદ જિંદગીઓને નવજીવન બક્ષી રહી છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે…