Browsing: Lifestyle

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘આયુર્વેદ આજે નહિ તો કયારે’માં  આયુર્વેદના નિષ્ણાંત ડો. રમેશ સાપરા સાથે ઉનાળાને લીધે ઝાડાની ફરીયાદ છે? તો તેના ઉપચાર સાથેની ચર્ચા અત્રે રજુ…

બ્રશ કરતી વખતે ઘણા લોકોના પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વિટામિન-સીની ઉણપ, બ્રશ કરતી વખતે પેઢામાં સોજો…

પહેલા લોકો પાણીનો સંગ્રહ કરવા માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. તેનું કારણ એ પણ હતું કે માટીના વાસણમાં પાણી કુદરતી રીતે ઠંડુ રહે છે. તે  સમયે,…

ઉનાળામાં શુષ્ક ત્વચાને કારણે બળતરા અને ખંજવાળ, આ સરળ રીતો કામમાં આવી શકે છે -સૂકી ત્વચા માટે ઉનાળાની ઋતુમાં ઉનાળામાં ડ્રાય સ્કિનની સમસ્યા ઘણા લોકોને થાય…

લોકો આજકાલ ફિટ રહેવા માટે ઘણા પ્રયોગો કરતાં હોય છે. પણ શું તમને ખબર છે કસરત અને તણાવનું ખાસ કનેક્શન છે.હાલના સમયમાં લોકોમાં તણાવનું પ્રમાણ વધતું…

આપણે વારંવાર નિયમિત ટેબલ સોલ્ટ વિશે સાંભળ્યું છે, જેનો રંગ સફેદ હોય છે?,શું તમે કાળા મીઠું તરીકે ઓળખાતા મીઠાના અન્ય પ્રકારને જાણો છો? કાળા મીઠાના ઘણા…

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે જાણવા છતાં ઘણા બધા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી આપણા સ્વસ્થય પર…

ડીસીજીઆઈએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી કાલે વડાપ્રધાનની બેઠકમાં લેવાય શકે છે રસીકરણ અંગેનો નિર્ણય ભારતના અમુક રાજ્યોમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી…

રોજીંદાજીવનમાં આપડે ઘણી ન્બધી શારીરરિક અને માનશીક સમસ્યા થતી હોય છે. તમારી મેન્ટલ હેલ્થ થવાનું કારણ માનશીક જ નહી પરંતુ શારીરિક સમસ્યા પણ હોઈ શકે છે.…

કબજિયાતને કારણે આંતરડામાં ચાંદા પડી શકે છે: ડો. ગોવિંદ જોશી – ડો. આશિષ પટેલ અબતક, રાજકોટ માનવીના શરીરમાં વધતા જતા સ્ટ્રેટ, તણાંવ, ગુસ્સો, ચિંતાને કારણે થતા…