Browsing: National

દેશમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ ૨૦૨૪ સુધીમાં ૨૦ થી ૩૦ ટકા સુધી ઘટાડવા સરકારનું લક્ષ્યાંક વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મૃત્યુઆંકનો ચોકાવનારો આંકડો સામે આવી…

જો સરકાર પોતાના વાયદા પૂર્ણ નહીં કરે તો ૧૯૯૨માં મળેલુ ત્રીજુ સૌથી મોટું નાગરિક સન્માન પદ્મ ભૂષણ પરત કરવા અન્ના હજારેની ચિમકી ગત પાંચ દિવસોથી અનશન…

અફઘાનિસ્તાનમાં શાંતી અને વિકાસ માટે તાલિબાનો સાથે વાતચીત અને સમાધાનકારી વલણના દરવાજા ખુલ્લા રાખવા ભારતે અમેરિકાને અનુરોધ કર્યો છે. તેની સાથે-સાથે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ માટે જરૂર પડે…

દેશની રાજનીતિમાં દો કદમ આગે રહેવા માટે જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકતંત્રમાં ખરા અર્થમાં લોકોને સામેલ કરવાનો સિઘ્ધાંત માત્ર પ્રચાર અને રાતોમાં જ નહીં પણ અમલમાં…

તમામ વર્ગોને રાજી રાખનારા મોદી સરકારના ફુલગુલાબી વચગાળાના બજેટનો ઉગ્ર વિરોધ કરવા કોંગ્રેસની રણનીતિ: કોંગ્રેસના તમામ સાંસદોને લોકસભાના બેઠકના પ્રારંભથી અંત સુધી ઉ૫સ્થિત રહેવા તાકીદ ટુંક…

જમ્મુ-કાશ્મીરનાં શહીદ સૈનિક ઔરંગઝેબના પિતા પુલવામાં યોજાયલે ભાજપની નરેન્દ્ર મોદીની સભામાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ઔરંગઝેબ ગયા વર્ષે પુલવામાં આતંકવાદીઓની મૂઠભેડમાં શહીદ થયા હતા. શૌર્યતાથી…

રાજયના પોલીસ વડાને છાવરવા સીબીઆઈના અધિકારીઓની ધરપકડ કરતી મમતા સરકાર મમતા સરકાર v/s સીબીઆઇ અંગે કાલે સુપ્રીમમાં સુનવણી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ચીટ…

આ બજેટ વોટ ઓન એકાઉન્ટ નથી પણ એકાઉન્ટ ફોર વોટસ છે..! પિયુષ ગોયેલની બજેટ સ્પીચ પુરી થતાં જ ભૂતપૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે ટ્વિટ કરેલા ઉપરોક્ત…

સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ધરણા આજે પણ ચાલુ જ છે. તેમણે કહ્યું કે આ ધરણા દેશ અને…

ઋષિકુમાર શુક્લાની નવા સીબીઆઈ ડાયેક્ટર તરીકેની નિમણૂક કરાઈ છે. તેઓ 1983 બેચનાં IPS અધિકારી છે અને મધ્યપ્રદેશનાં પોલીસ મહાનિયામક પણ રહી ચુક્યા છે. સરકારે તેમની સીધી…