- ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
Browsing: National
મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સર્વે કરીને તૈયાર કર્યો ઈન્ડેકસ રાહદારીઓ માટે મુંબઈ સૌથી સલામત શહેર છે. જી હા, ટ્રાફીક કંટ્રોલ અને મોટર કાયદાના પાલન મામલે મુંબઈ…
બાંગ્લાદેશ સરકારે ભારતના ગૃહ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ સુપરત કર્યો જીહાદીઓ ભારતમાં ઘૂસતા હોવાની બાંગ્લાદેશની ચેતવણી છે. પાડોશી દેશ બાંગ્લાદેશ સરકારે ભારતનાં ગૃહમંત્રાલયને એક રીપોર્ટ સુપરત કર્યો…
સૌથી વધુ દિલ્હીમાં ૬૬ કોલેજો અને યુનિવર્સિટીઓ માન્યતા વિના ધમધમી રહીછે: નકલી શૈક્ષણિક સંસ્થાઓ સામે ફરિયાદ નોંધવા અને કાર્યવાહી કરવા આદેશ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ…
ટ્રાફિકનું શિક્ષણ અને જાગૃતિ કેળવવા ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેશ મોબાઇલ વાન શરૂ કરાશે: શાળા-કોલેજોમાં છાત્રોને માહિતગાર કરાશે આમ તો ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેનાથી થતાં મોતના…
વર્ક પ્લેસ પર જાતિય સતામણી થઈ હોવાની ફરિયાદ કરનાર કેન્દ્રીય મહિલા કર્મચારીને હવે ૯૦ દિવસની ચાલુ પગારે રજા મળશે. આ સમયગાળામાં કેસની તપાસ કરવામાં આવશે. આ…
દારૂ પીવામાં પંજાબ કરતા ગુજરાતીઓની સંખ્યા વધુ: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬માં ચોંકાવનારી વિગતો નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ડેટા મુજબ પંજાબ કરતા ગુજરાતી સ્ત્રીઓની દારૂ પીવામાં…
અમેરિકાના ફોર્બ્સ મેગેઝીને બહાર પાડી યાદી ૫ લાખ કરોડ રૂપિયાથી વધુની સંપતિ સાથે બિલ ગેટસ દુનિયાના સૌથી ધનાગઢ બની ગયા છે. જયારે બિઝનેસમેન અને અમેરીકાના પ્રમુખ…
કુલ ૧૨.૪૯ કરોડ મનરેગા જોબકાર્ડમાથી ૬૩ ટકા વેરીફાઈડ કરાયા મનરેગામાં બોગસ નામ ઘુસાડી કરોડો ‚પિયાનો ભ્રષ્ટાચાર યો હોવાના આક્ષેપો અનેક વખત યા છે. ત્યારે મોદી સરકારે…
જીયોના આક્રમણ સામે ટકી રહેવા ટેલીકોમ ક્ષેત્રની ટોચની બે કંપનીઓનું વિલય: ૪૫ ટકા શેર વોડાફોન પાસે અને ૨૬ ટકા શેર આઈડીયા પાસે રહેવાની સતાવાર જાહેરાત ટેલીકોમ…
બાન લેબ પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવમાં ડો. ડાહ્યાભાઈ ઉકાણી સંકલીત લીખીત ‘શ્રીમદ ભાગવત’ ગ્રંથનું મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતુ. આ વિમોચન…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.