Browsing: National

શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી કરાવશે: મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ જોડાશે કોરોના કાળમાં બે વર્ષ…

યોગના લાભો વિશે કોઇ પરિચય આપવાની જરૂર નથી. આ એક પ્રાચીન ભારતીય પ્રથા છે જે આધ્યાત્મિક, માનસિક, ભાવનાત્મક અને શારીરિક પરિમાણો વચ્ચે સંતુલન સ્થાપિત કરવા અને…

કળાના ઈતિહાસમાં આ પ્રકારના હસ્તાક્ષર સાથેના લાઈવ સ્કેચનો સંગ્રહ લાવનાર નવીનભાઈ પ્રથમ વ્યક્તિ: ભરત યાજ્ઞિક  નિજાનંદ માટે દરેક વ્યક્તિએ પોતાના માટે કોઈને કોઈ કળા કે શોખ…

શહેરના જગન્નાથ મંદિર, કૈલાશધામ આશ્રમ, નાનામવા નીજ મંદિરથી રવિવારે 4:30 કલાકે ભગવાન જગન્નાથજીની જલયાત્રા નીકળી હતી. જેમાં 108 જેટલી દીકરી માથે કળશ લઇને આ જલયાત્રામાં જોડાઇ…

યુક્રેન પરના હુમલા વચ્ચે અમેરિકા અને યુરોપના ઘણા દેશોએ રશિયન તેલ પર પ્રતિબંધો લગાવ્યા છે.  ચીન આ પ્રતિબંધોનો ફાયદો ઉઠાવી રહ્યું છે.  ચીન રશિયા પાસેથી ભારે…

અત્યાર સુધીમાં 2900 ગાય, ભેંસને અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનિમલ હેલ્પલાઈન દ્વારા નિ:શુલ્ક રસી અપાઈ  ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર…

પરમાત્માએ બતાવેલા સામાયિક,પ્રતિક્રમણ,ધ્યાન વગેરે ક્રિયા – અનુષ્ઠાનો કરવાથી આધ્યાત્મિક સાથે આરોગ્ય પણ જળવાઈ રહે છે સમગ્ર વિશ્વ 21 જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવે છે.વિશ્વની પ્રત્યેક…

આગામી તા.21 જુનના રોજ રાજકોટ મહાનગરપાલિકા આયોજીત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન તેના રાજકોટ શહેરના સભ્યો અને સભ્ય પરિવારજન સાથે જોડાનાર છે. 21મી જુને…

જો બાપ હાજર-હયાત નથી તો એનું સ્મરણ કરો અને હાજર છે તો એની સેવા કરો:ફાધર્સ ડે પર બાપુની યુવાઓને શીખ વ્યાસ ગુફા,માણા ગામ, બદ્રીનાથધામથી પ્રવાહિત રામકથાના…

ડો.અશ્ર્વિની જોષીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું: 7પ વક્તાઓ રાજયભરમાં 7પ નિ:શુલ્ક કાર્યશાળાઓ યોજાશે વિજ્ઞાન, ઈજનેરી અને તાંત્રીક્તાના સુચારૂ ગઠન થકી ભારતનો સર્વાંગી વિકાસ સાધવાના હેતુસભર કાર્યરત વિજ્ઞાન…