Browsing: Offbeat

માનવ સમાજને દિર્ધાયુની અપેક્ષામાં ક્યારેય તૃપ્ત થતો નથી. મોટાભાગના આપણે એવું માનીએ છીએ કે સરેરાશ લોકો 80 વર્ષ સુધી જીવી શકે. કેટલાંક લોકો તો 100 વર્ષથી…

ભારતીય સંસ્કૃતિની ધાર્મિક પરંપરા મુજબ વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. તેવી જ રીતે જાપાનમાં ફેંગશુઇનું મહત્વ છે, એ પણ વાસ્તુશાસ્ત્ર દર્શાવે છે. ફેંગશુઇ મુજબ વાંસના છોડને…

માનવશરીરમાં 73% પાણીનો ભાગ છે. અને આપણે સૌ એ અત્યાર સુધી એમ જ સાંભળ્યું છે કે આખા દિવસમાં વધારેમાં વધારે પાણી પીવુ જોઇએ, પરંતુ કહેવાયુ છે…

આવતીકાલ તા. 10 મી જુન ગુરૂવારે વિશ્વના દેશો-પ્રદેશોમાં ખંડગ્રાસ-કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અભુત અવકાશી નજારો બનવાનો છે. પાંચ કલાકનો નજારો નિહાળવામાં લોકો, વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમીઓમાં જબરી ઉત્કંઠા છે. ભારતમાં…

પહેલાના જમાનામાં ‘પાઘડી’ જ લોકોની ઓળખ હતી. બારે ગાવે બોલી બદલાય તેમ લોકોની પાઘડી પણ બદલાતી હતી અવનવા વિવિધ કલરની પાઘડીઓ જે તે સમુદાયની ઓળખ હતી.…

ભારતીય નારીનું  અમુલ્ય આભૂષણ એટલે સાડી ઘણા લોકોનું એવું માનવું છે કે સાડીમાં મહિલાઓ અમુક પ્રકારના કામ કરી શકે નહીં. આજે પણ ઘણી જગ્યાએ મહિલાઓને સાવ…

ચિત્તોડગઢ કિલ્લો મેવાડની રાજધાની હતી. જે હાલ ચિત્તોડગઢ શહેરમાં આવેલો છે. તે બેરાચ નદી દ્વારા વહેતી ખીણના મેદાનો ઉપર 280 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલો છે જેમની ઉંચાઇ…

સતત ભક્તિ કરવાની ટેવ પડે તો દેહભાવ જાય છે અને દેહભાવ જાય તો અહંકાર ક્યાંથી રહે…? દિતીએ ભેદ બુધ્ધિ છે. ભેદ બુધ્ધિના બે પુત્રો છે. અહંતા…

ભાગ્ય અને સંતાનની પ્રાપ્તિમાં સહાય કરનારું વટ સાવિત્રી વ્રત આદર્શ નારીત્વના પ્રતિક સમુ માનવામાં આવે છે. વટવૃક્ષનું (વડલાનું) પુજન અને સાવિત્રી સત્યવાનની કથા સ્મરણના વિધાનના કારણે…

લસણમાં બે થી ત્રણ પ્રકાર હોય છે તેમાં જો એક કળીનું લસણ મળે તો વધારે સારું. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂક્યું છે કે લસણમાં ઘણા…