Abtak Media Google News

શહેરનાં પાંચ સહિત ૧૯૫ કોન્સ્ટેબલની બદલી

રાજયનાં ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે ડીજીપી દ્વારા નવ પીએસઆઈ અને ૧૯૫ કોન્સ્ટેબલની આંતરિક બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાંથી ફરજ બજાવતા ફોજદાર જોષી અર્જુન વિષ્ણુભાઈની હિંમતનગર ખાતે અને અમદાવાદ ખાતે ફરજ બજાવતા સંસારી મહમદભાઈ અસ્લમભાઈની રાજકોટ શહેરમાં બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. ઉપરાંત કોન્સ્ટેબલ તરીકે ભરૂચ ફરજ બજાવતા વિરલ રાજેન્દ્ર ચાવડાને રાજકોટ શહેર, સુરતથી પારૂલબેન વિરા ડાંગર, રાજકોટથી રાધાબેન કુભાભાઈ સોલાને ગીર સોમનાથ, બરોડાથી ભાવુભા અભુભાને રાજકોટ શહેર, પોરબંદર ચિરાગ વિનોદ પટેલ રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાનાં ધવલ અશોકભાઈ ડાંગરને મોરબી, સુરતથી સુરેશભાઈ કોડીયાતરને રાજકોટ રૂરલ થી નરેશ રામા જોષી, પાટણ અને રાજકોટ  રૂરલ થી નરેન્દ્રસિંહ ચંદ્રસિંહ વાઘેલાને બનાસકાંઠા ખાતે અદાલતનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.