Abtak Media Google News

સતાધારના મહંત જીવરાજબાપુની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત છે ત્યારે આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સૌની યોજનાનું ખાતમુહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ સતાધાર પહોંચ્યા હતા અને મહંત જીવરાજબાપુના ખબરઅંતર પુછયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.