નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ના સૌજન્યથી સ્વાઈન ફલુની મહામારી સામે એક વર્ષ સુધી રક્ષણ આપતી દવાના ડોઝ માટેના કેમ્પ અનેક સ્થળોએ યોજાઈ ગયા જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કેમ્પ દરમિયાન ડો.ચૌલાબેન લશ્કરીના હસ્તે સ્વાઈન ફલુથી રક્ષણ આપતી દવાનો ડોઝ લીધો હતો. આ તકે તેમની સાથે અંજલીબેન રૂપાણી તેમજ અમિનેષભાઈ રૂપાણી હાજર રહ્યાં હતા. કેમ્પમાં કમલેશભાઈ ટીંબડીયા (કાસુમા બેરીંગ્સવાળા)એ પણ ઉપસ્થિતી આપી હતી.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત