Abtak Media Google News

Img 20170908 Wa0001નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ના સૌજન્યથી સ્વાઈન ફલુની મહામારી સામે એક વર્ષ સુધી રક્ષણ આપતી દવાના ડોઝ માટેના કેમ્પ અનેક સ્થળોએ યોજાઈ ગયા જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કેમ્પ દરમિયાન ડો.ચૌલાબેન લશ્કરીના હસ્તે સ્વાઈન ફલુથી રક્ષણ આપતી દવાનો ડોઝ લીધો હતો. આ તકે તેમની સાથે અંજલીબેન રૂપાણી તેમજ અમિનેષભાઈ રૂપાણી હાજર રહ્યાં હતા. કેમ્પમાં કમલેશભાઈ ટીંબડીયા (કાસુમા બેરીંગ્સવાળા)એ પણ ઉપસ્થિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.