Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને મંત્રીમંડળના શપથવિધિ સમારોહની પુર્ણાહુતિ બાદ વિજયભાઇ અનેતેમની ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ ધોળાકુવા સ્વામીનારાયણ મંદીરની દર્શનાર્થે મુલાકાત લીધી હતી.

Advertisement

ત્યા ત:ઓએ ભગવાન સ્વામીનારાયણ સમક્ષ શિશ ઝુકાવીને આશિર્વાદ લીધા હતા. વિજયભાઇએ મંદીરનાં સ્વામીજી સાથે ગોષ્ઠી પણ કરી હતી. આ પ્રસંગે નીતીનભાઇ ભારદ્વાજની પણ હાજરી રહી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને નિહાળવવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.