અમદાવાદમાં ગઈકાલ સાંજથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય. સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામ માટે રેસ્કયુ બોટ દોડાવવામાં આવી રહી છે. આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રેસ્કયુ બોટમાં બેસી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તો લોકો પાસેથી જાત માહિતી મેળવી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે બપોરે વરસાદ સંદર્ભે બોલાવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજયમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. અમદાવાદમાં ઠેર-ઠેર વરસાદના પાણી ભરાયા હોય લોકોને બિનજ‚રી અવર-જવર ન કરવા પણ તેઓએ અપીલ કરી હતી.
Trending
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!