Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»કોંગ્રેસના આગેવાનો સામે પૂર્વ સીએમ રુપાણી માનહાનિનો દાવો ઠોકશે
Gujarat News

કોંગ્રેસના આગેવાનો સામે પૂર્વ સીએમ રુપાણી માનહાનિનો દાવો ઠોકશે

By ABTAK MEDIA28/02/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

 વિધાનસભા વિરોધ પક્ષના નેતા, ઉપનેતા અને દંડકને પંદર દિવસમાં માફી માગવા નોટિસ ફટકારી: ભાજપ આગેવાન નીતિનભાઇ ભારદ્વાજ બાદ વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના આગેવાનોને કાયદાકીય સાણચામાં ભીડવવા કરી કાર્યવાહી

અબતક,રાજકોટ

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (રૂડા)માં સમાવિષ્ટ આણંદપર (નવાગામ) અને માલીયાસણના જુદા જુદા 20 સર્વે નંબરની 111-6 એકર જમીનના હેતુફેર અંગે પૂર્વ મુખ્ય મંત્રી અને પ્રદેશ ભાજપના અગ્રણી સામે રૂા.500 કરોડના કૌભાંડ અંગેના કોંગ્રેસના આગેવાનો દ્વારા કરાયેલા આક્ષેપનો કાયદાકીય રીતે પ્રત્યુતર આપવાનો પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યો છે. કોંગ્રેસના આગેવાનો પંદર દિવસમાં માફી ન માગે તો તેઓ સામે માનહાનીનો દાવો કરવામાં આવશે તેવી નોટિસ ફટકારી છે.

કોંગ્રેસના જવાબદાર આગેવાનો વિપક્ષના નેતા, ઉપનેતા અને દંડકને માનહાનિની નોટિસ ફટકારતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા દ્વારા સહારાની પેટા કંપની સહારા ઇન્ડિયા હોમ કોર્પોરેશન લખનૌની ટાઉનશીપ બાંધવા માટે રાજકોટની ભાગોળે આવેલા માલીયાસણ ખાતેની જમીનનો હેતુફેર કરવા માટે પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપના આગેવાન નિતિનભાઇ ભારદ્વાજ દ્વારા રૂ.500 કરોડનું કૌભાંડ આચરવાનો આક્ષેપ કર્યો હતા.

ALSO READ  કેનેડાને ખાલીસ્તાનીઓ સાથે આટલો પ્રેમ કેમ?

કોંગ્રેસના આગેવાનોના આક્ષેપ બાદ પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ વિદેશથી પ્રત્યુતર આપી પોતે પાંચ રૂપિયાનું કૌભાંડ ન આચર્યાનું જણાવ્યા બાદ પોતાના એડવોકેટ અંશ ભાદદ્વાજ અને અમૃતા ભારદ્વાજ મારફતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે.ચાવડા સામે માનહાનિની નોટિસ ફટકારી છે. પંદર દિવસમાં સંતોષકારક માફી માગવામાં નહી આવે સરકારના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી સામે તથ્ય હીન અને પાયાવિહોણા આક્ષેપ કરી સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોચી સમાજમાં 108નું બિરૂદ મેળવનાર વિજયભાઇ રૂપાણીને કોંગ્રેસના આગેવાનોએ એક સંપ કરી ગુનાહીત કાવતરૂ રચી તેઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોચવાના ઇરાદે આવુ કૃત્ય આચ્યું હોવાનું નોટિસમાં જણાવ્યું છે.વિજયભાઇ રૂપાણી પ્રજાના પ્રતિનિધ તરીકે કામ કરતા હોય ત્યારે તેમની પ્રતિષ્ઠા અને આબરૂને નુકસાન પહોચાડવાના બદ ઇરાદે કોઇ પણ જાતના આધાર પુરાવા વિના વિરોધ પક્ષ નેતાના ગાંધીનગર કાર્યલયના લેટરપેડ ઉપર ખોટા આક્ષેપ કરી બદનામી કરી હોવાથી નોટિસ ફટકારી પંદર દિવસમાં યોગ્ય ખુલ્લાસો કરવામાં નહી આવે તો તેઓ સામે માનહાની અને ફોજદારી કાર્યવાહી કરવાનો નોટિસમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.

ALSO READ  રાજકોટ : ચેરમેન જયમીન ઠાકરની કાલે પ્રથમ સ્ટેન્ડિંગ: 47 દરખાસ્ત

CM rupani congress Defamation suit featured gujarat Gujarat news rajkot Urban Development Authority Vijaybhai Rupani
Share. Facebook Twitter WhatsApp
Previous Articleપુતિને ન્યુક્લિયર હથિયારનું ત્રીજું નેત્ર ખોલતા વિશ્વ સ્તબ્ધ
Next Article અમેરિકા મહાસત્તા તરીકે અંત તરફ વિશ્વ પરના સામ્રાજ્યનો અસ્ત નજીક
ABTAK MEDIA
  • Website

Related Posts

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

24/09/2023

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023

Animal: રશ્મિકા મંદાના લૂક પર લોકોએ કરી ટીપ્પણી

23/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.