બહુજન ક્રાંતિ મોર્ચાના માધ્યમી રાષ્ટ્રીય સંયોજકની આગેવાની હેઠળ પરિવર્તન યાત્રા નીકળેલ છે. છેલ્લા ઘણા સમયથી લોકશાહીના હૃદય સમાન ચૂંટણીમાં ઈવીએમ મશીનથી ચૂંટણી કરી તેમાં ગોટાળા થાય છે તેવી રજૂઆત સાથે બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા પરિવર્તન યાત્રા કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં ફરી રહેલ આ પરિવર્તન યાત્રામાં સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક નરેશ પરમારના નેતૃત્વ હેઠળ આવતીકાલે સવારે ૯ કલાકે ચોટીલાથી નીકળશે અને રાજકોટ અરવિંદભાઈ મણીયાર હોલે યાત્રા સમાપન થશે. તો આ તકે બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા આ યાત્રાનું સ્વાગત કરાશે અને આ ઈવીએમ ભાંડાફોડ પરિવર્તન યાત્રા અંતર્ગત સૌને જાગૃત કરાશે.
Trending
- જામનગર: સ્માર્ટ વીજ મીટર લગાવવાના મુદ્દે PGVCL કચેરી ખાતે રહીશોએ કર્યો વિરોધ
- અંતરિક્ષમાં ભગવાનના હાથની તસવીર ઝડપાય
- ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે..? આ રીતે કંટ્રોલ કરો, નહીંતર બગડી શકે છે સંબંધો
- 12 પાસ માટે આર્મી ઓફિસર બનવાની તક, UPSC NDA 2 નોટિફિકેશન બહાર પડ્યું, જનો કેવી રીતે કરવી અરજી ?
- કટોકટીના સમયે નાળામાં પાણી ભરાયું હોઈ તો રેલવે ટ્રેક ઉપર ચાલવું ગુનો?
- Solar Storm : સૌર વાવાઝોડાનું Aditya L-1 અને Chandrayaan-2 દ્વારા ભયાનક દ્રશ્ય સામે આવ્યું
- ધ્રોલની એમ.ડી. મહેતા હાઇસ્કુલ ભણતરની સાથે દિકરીઓનું ધડતર કરી ઉત્કષ્ટ સમાજ સેવા પ્રદાન કરે છે
- SBI FD rate hike : SBIએ FDનાં વ્યાજ દરમાં વધારો કર્યો, જાણો નવા દરો શું છે???