દેના બેંકના કાર્યકારી નિર્દેશક ડો. રાજેશકુમાર યદૂવંશી તા.ર૦ ના રોજ દેના બેંકના રાજકોટ ઝોનની મુલાકાત માટે આવ્યા હતા. તેઓએ ગ્રાહકો સાથે વાર્તાલાપ કયો હતો.તેમજ ગ્રાહકોને જણાવવામાં આવ્યું હતું કે, દેના બેંક દ્વારા આપવામાં આવતી હોમ લોન ૮.૨૫ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. જે બીજી બેંકોની સરખામણીમાં સૌથી સસ્તી છે. આ ઉપરાંત બેંકના રીટેલ લોન કાર્નિવલ દરમીયાન પ્રોસેસિંગ ફી પણ માફ કરવામાં આવી છે. તેમની સાથે ક્ષેત્રીય મહાપ્રબંધક (ગુજરાત) વીસ.એસ. ખીચી પણ ઉ૫સ્થિત હતા.ઉપરાંત ગ્રાહકોના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે આ કાર્નિવાલમાં અન્ય બેંકની ટેક ઓવર પણ કરવામાં આવી છે.
Trending
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા