દેના બેંકના કાર્યકારી નિર્દેશક ડો. રાજેશકુમાર યદૂવંશી તા.ર૦ ના રોજ દેના બેંકના રાજકોટ ઝોનની મુલાકાત માટે આવ્યા હતા. તેઓએ ગ્રાહકો સાથે વાર્તાલાપ કયો હતો.તેમજ ગ્રાહકોને જણાવવામાં આવ્યું હતું કે, દેના બેંક દ્વારા આપવામાં આવતી હોમ લોન ૮.૨૫ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. જે બીજી બેંકોની સરખામણીમાં સૌથી સસ્તી છે. આ ઉપરાંત બેંકના રીટેલ લોન કાર્નિવલ દરમીયાન પ્રોસેસિંગ ફી પણ માફ કરવામાં આવી છે. તેમની સાથે ક્ષેત્રીય મહાપ્રબંધક (ગુજરાત) વીસ.એસ. ખીચી પણ ઉ૫સ્થિત હતા.ઉપરાંત ગ્રાહકોના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે આ કાર્નિવાલમાં અન્ય બેંકની ટેક ઓવર પણ કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ