Abtak Media Google News

ચાલુ વરસે કોરોનાના રોગચાળાના લીધે સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા તાલુકાનાં થાન પાસેના તરણેતર ગામમા આવેલ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના સાનિઘ્યમાં દર વરસે ભાદરવા સુદ ત્રીજ ચોથ પાંચમ એમ ત્રણ દિવસ યોજાતો તરણેતરનો લોકમેળો આ વરસે બંધ રહેતા મેળા રશીકોમાં નિરાશા જોવા મળે રહી છે.

ઝાલાવાડનું ધરેણું અને ભજન, ભોજનને ભકિતનો ત્રિવેણી સંગમ જયાં જોવા મળે છે તે તરણેતર નો મેળો વિશ્ર્વ વિખ્યાત તરીકે પ્રસિઘ્ધિ  પામ્યો છે. ગુજરાત સરકારે કોરોનાના રોગચાળનાં લીધે તરણેતરનો મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.