રાજકોટ: દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. પાંચ દિવસના આ તહેવારમાં ભારતભરમાં જાહેર રજાઓ હોય છે. નવરાત્રી પૂર્ણ થયે જ મહાઉત્સવને ઉજવવા લોકો પૂર્વ તૈયારીઓમાં જોડાઈ જાય છે. ખાસ કરીને લોકો દીપાવલીમાં પોતાના ઘરને સજાવવામાં વિશેષ ધ્યાન આપતા હોય છે. અને ઘર સુશોભનને લગતી તૈયારીઓ પ્રથમ આરંભે છે. દિવાળીનો તહેવાર બારણે ટકોરો મારી રહ્યો છે. ઉપરોકત જોતા એવું જણાય રહ્યું છે કે ઓફીસ , મકાન, દુકાન અને ફેકટરીઓમાં રંગરોગાનની શરૂઆત થઈ ગઈ છે.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ