રાજકોટની દિલ્હી પબ્લીક સ્કુલના વિઘાર્થીઓ દ્વારા એજયુકેશન ફેર-૨૦૧૭ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણિત- વિજ્ઞાનના પ્રયોગો, હેન્ડીકાફટ, ચિત્રકામ, પેઇન્ટીંગ, ક્રાફટ વગેરેને વિઘાર્થીઓ દ્વારા બનાવાય હતા. આ ઉપરાંત મ્યુઝિકલ ડાન્સ અંતર્ગત ભારતભરના કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીના પ્રમુખ નૃત્યો ધો.૩ થી પ ના વિઘાર્થીઓ દ્વારા કરાયા હતા. આ એકિઝબિશન ફેરનો મુખ્ય હેતુ એ હતો કે વિઘાર્થીઓનો મૌલિક વિકાસ થાય તેમજ લોકો સમક્ષ પોતાના પ્રયોગો રજુ કરે તો તેમનો આત્મવિશ્ર્વાસ પણ વધે આ ઉપરાંત પુસ્તકમાં આવતાં પાઠને જ મહત્વ ન આપતાં વિઘાર્થીઓનો સર્વાગી વિકાસ પણ થાય જે અંતર્ગત સુઁદર આયોજન કરાયું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ