‘મલ્હાર’ લોકમેળાના ૨૫૮ સ્ટોલ-પ્લોટ માટે આજે ડ્રો અને હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી શહેર-૧ પ્રાંત કચેરીમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશ અને શહેર-૧ પ્રાંત અધિકારી ચૌહાણની અધ્યક્ષતામાં ડ્રો અને હરરાજી કરવામાં આવી હતી. વિવિધ ૨૪૪ સ્ટોલ-પ્લોટ માટે ડ્રો કરાયો હતો. જ્યારે ૩૪ પ્લોટ માટે હરરાજી કરવામાં આવી હતી. આજરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે ૩૦મીએ યાંત્રિક રાઈડ્સ માટેના પ્લોટની તેમજ ૩૧મીએ આઈસ્ક્રીમના ચોકઠા માટેના પ્લોટની હરરાજી કરવામાં આવનાર છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ