Abtak Media Google News

સ્વાતંત્ર્ય પર્વ ૨૦૧૭ની ઉજવણીના ભાગ‚પે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં.૧ના રામાપીર ચોકડી ખાતે કલાકાર ધી‚ભાઈ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી અને દેવાંગીબેન પટેલનો લોકડાયરો યોજાઈ ગયો. આ લોકડાયરામાં હાસ્યની છોળો વચ્ચે લોકસાહિત્યની રંગત જામી હતી. દિપ પ્રાગટય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે થયું હતુ જયારે કાર્યક્રમના અ્ધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.