Abtak Media Google News

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 131.65 મીટર ઉપર પહોંચી છે. જેને પગલે નર્મદા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ઉપરવાસમાંથી 1,89,244 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમમાથી 1.23 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા કાંઠાના 23 ગામને એલર્ટ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.