Abtak Media Google News

માણાવદર લાયન્સ સ્કુલમાં ફ્રી આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં દર્દીઓને દીનચર્યા, ૠતુચર્યા, વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ  આ કેમ્પ માં ડો.સી.કે.કાતરીયા સરકારી આયુર્વેદિક દવાખાનુ, ધેડ કોયલાણા,  ડો. ધુપેશ ઠુમર સરકારી આયુર્વેદિક દવાખાનુ , સારંગપીપળી ,  ડો.મિત્સલ ઠકરાર સરકારી આયુર્વેદિક દવાખાનુ  સમેગા એ પોતાની સેવા આપી હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રવિણભાઈ નાદપરા એ ભારે જેહમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવ્યો હતો

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.