Abtak Media Google News

Vlcsnap 2018 02 12 09H23M58S52Vlcsnap 2018 02 12 09H23M23S231શ્રીજી ગૌશાળામાં પારંપરિક દરેક તહેવારો ગાય માતાના સાનિઘ્યમાં ઉજવાતા હોય છે. તે અંતર્ગત ફુલફાગ મહોત્સવ ગૌશાળાના પ્રાંગણમાં પૂ. ગૌસ્વામી દ્વારકેશ લાલજીની કૃપાથી તેમના સાનિઘ્યમાં આયોજન કરાયું હતું. ફુલફાગ મહોત્સવ હોળી રસિયા રાધા-કૃષ્ણના નિર્દોષ પ્રેમની અભિવ્યકિતને લોકોને સમજાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવું પ્રભુદાસભાઇ તન્નાએ અબતકને કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.