શ્રીજી ગૌશાળામાં પારંપરિક દરેક તહેવારો ગાય માતાના સાનિઘ્યમાં ઉજવાતા હોય છે. તે અંતર્ગત ફુલફાગ મહોત્સવ ગૌશાળાના પ્રાંગણમાં પૂ. ગૌસ્વામી દ્વારકેશ લાલજીની કૃપાથી તેમના સાનિઘ્યમાં આયોજન કરાયું હતું. ફુલફાગ મહોત્સવ હોળી રસિયા રાધા-કૃષ્ણના નિર્દોષ પ્રેમની અભિવ્યકિતને લોકોને સમજાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવું પ્રભુદાસભાઇ તન્નાએ અબતકને કહ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ