રાજકોટ વિરાણી ગ્રાઉન્ડ ખાતે ગુર્જર સુથાર હિતેચ્છુ પરીવાર-જીએચપી ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે ગજ્જર રાસોત્સવ વેલકમ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. તેમજ નવરાત્રીના પર્વને આવકાર્યો હતો.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?