માર્કેટીંગ યાર્ડ પાસે આજી-૨માં ફરીથી ગાંડી વેલનો કબજો થતાં મુશ્કેલીઓ સર્જાય તેવી ભીતિ છે. થોડા મહિના પહેલા જ ગાંડી વેલના કારણે મચ્છરોના ઉપદ્રવને લઈ વિવાદ થયો હતો. ગાંડી વેલને કાઢવા તંત્ર ધંધે લાગ્યું હતું. દરમિયાન આજી-૨માં ફરી ગાંડી વેલે કબજો કરી લીધો છે. આજીમાં લીલી ચાદર પથરાઈ હોય તેવો ઘાટ સર્જાય છે. ગાંડી વેલનો વ્યાપ વધુ હોવાથી ફરીથી મુશ્કેલી સર્જાય તેવી ભીતિ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ