શહેરનાં જાણીતા અરવિંદભાઈ મણિયાર પરિવારનાં આંગણે રૂડો અવસર આવ્યો છે. મણિયાર પરિવારે દિકરીની લગ્ન કંકોત્રીમાં ગાંધી વિચાર વહેતો મુકયો છે. ઈકો ફ્રેન્ડલી કંકોત્રીમાં ખાદીને પ્રાધાન્ય આપવા આમંત્રણ પત્રિકા ખાદીનાં રૂમાલમાં બનાવાઈ છે. નાગરિક બેન્કનાં ડિરેકટર કલ્પેશભાઈ મણિયાર તથા જાગૃતિબેન મણિયારની પુત્રી ચિ.નિરજાના શુભલગ્ન નંદાબેન તથા સોમશેખર શીલવંનતનાં સુપુત્ર ચિ.પ્રતિક સાથે તા.૮/૧૨ને રવિવારનાં શુભદિને પેટ્રીયા લોન્સ, પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ રોડ રાજકોટ ખાતે નિરધાર્યા છે. ચાંદલામાં ગીર ગાયનું દુધ આપના અને આપના કુટુંબનાં સ્વાસ્થ્ય માટે તેમજ આપના બાળકોની યાદશકિત, સર્વાંગી, શારીરિક વિકાસ માટે દરરોજ લેવાનું ચાલુ રાખજો તેવો શુભ સંદેશો પણ કંકોત્રીમાં આપ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ