Abtak Media Google News

પુલવામા આંતકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના પૂતળા અને ઝંડા દહનનો કાર્યક્રમ તેમજ આવતી કાલે કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ ગીર સોમનાથ જીલ્લા હિન્દુ યુવા સંગઠન દ્રારા યોજાશે…

https://www.youtube.com/watch?v=TJfcRz3gMyw&feature=youtu.be

હિન્દુ યુવા સંગઠન – ગીર સોમનાથ દ્વારા આજરોજ વેરાવળના ટાવરચોક ખાતે પુનવામા આંતકી હુમલાના વિરોધમાં અંદાઝીત 500 યુવાનોએ પાકિસ્તાનના ઝંડા સરગાવવામાં આવ્યા અને આંતકવાદીઓના પૂતળાદહનનું કાર્યકર્મ કરેલ હતો.

તેમજ તારીખ: 16/02/2019 ના રાત્રે 8:00 વાગ્યે ટાવર ચોક ખાતે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલ છે જેમા બધા જ શહેરીજનો પોતાના રોજગાર/ દુકાન વહેલા પૂર્ણ કરી ને સ્વમભું હાજરી આપે તેવી અપીલ કરવા માં આવેલ હતી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.