ગત શૈક્ષણિક ધો. 1ર અથવા ડિપ્લોમાં 60 ટકાથી વધુ માર્કસ મેળવેલ અને બી.ઇ. બી.ટેક. બી.ડી.એસ. એમ.બી.બી.એસ. બી.એડ. બી.બી.એ. એમ.બી.એ. બી.સી.એ. એમ.સી.એ. એ.આઇ. સી.ટી. યુ.જી.સી વગેરે જેવા વ્યવસાયિક ડીગ્રી કોર્સમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ માજી સૈનીક-તટરક્ષકદળના જવાનો તથા સ્વ. જવાનોના સંતાનોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપ આપવામાં આવે છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની મુદત 30 એપ્રિલ 2021 સુધીની વધારવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો માટે જીલ્લા સૈનિક અને પુર્નવસવાટ કચેરી રાજકોટનો 0281-2476825 નંબર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર